Monday 19 January 2015

Std-10th pepar


વિષય:- અર્થશાસ્ત્ર                                       મૂલ્યાંકન-3                                          માર્ક-3
ધોરણ-11                                                                                                                 તારીખ:-7/3/14   
 

** નીચેના પ્રશ્નોના સાચા વિકલ્પો પસંદ કરી લખો ...(૧૫)

1. ક્યા ખર્ચની રેખા “U” આકારની હોય છે ?

 ૧.ધન   ૨. સમાન  ૩. સરેરાશ  ૪.સીમાંત

૨.વૈકલ્પિત ખર્ચ નો ખ્યાલ ક્યા અર્થશાસ્ત્રી એ રજુ કયો ?

 ૧.ઓસ્ટ્રિયન   ૨. એડમ સ્મિત   ૩. માર્શલ  ૪.રોબીન્સ

૩.કુલ આવક = ....................* વસ્તુની કીમત

 ૧.કુલ વેચાણ  ૨. કુલ માંગ ૩. કુલ ખરીદી  ૪. કુલ ઉત્પાદન

૪.કયો ખર્ચ શૂન્ય તરફ ગતિ કરે છે પરંતુ શૂન્ય થતો નથી ?

 ૧. સીમાંત  અસ્થિર  ૨.  સરેરાશ સ્થિર  ૩. સીમાંત સ્થિર   ૪.સરેરાશ અસ્થિર

૫.કઈ રેખા આડી ધરી ને સમાંતર હોય છે ?

 ૧. અસ્થિર ખર્ચ  ૨. સ્થિર ખર્ચ  ૩. કુલ ખર્ચ   ૪. સીમાંત ખર્ચ

૬. ગુજરાતી ચલચિત્રો  કયું બજાર ધરાવે છે ?

 ૧.પ્રાદેશિક ૨. સ્થાનિક  ૩. રાષ્ટીય આંતર રાષ્ટીય

૭.વસ્તુની કીમત કોણ નક્કી કરે છે ?

 ૧. માંગ  ૨. પુરવઠો  ૩. માંગ અને પુરવઠો  ૪. એક પણ નહિ

૮. કોને બજાર નો રાજા કહેવામાં આવે છે ?

 ૧. ઉત્પાદક  ૨. વેપારો  ૩. નેતા  ૪.ગ્રાહક

૯. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વેચાતી વસ્તુઓ કેવી હોય છે ?

 ૧.  રૂપવાન  ૨. સમરૂપ ૩.અસમરૂપ ૪. સમાન

૧૦. વસ્તુવિકલન ક્યા ક્યા પ્રકારનું વિશિષ્ઠ લક્ષણ છે ?

 ૧. ઈજારાયુક્ત ૨. પૂર્ણ  ૩.અપૂર્ણ  ૪. અશુદ્ધ

૧૧. જમીન અને મૂડી એ બંને ઉત્પાદનોના કેવા સાધનો છે ?

૧. માનવસર્જિત ૨.કુદરતી ૩.સજીવ  ૪. નિર્જિવ

૧૨.મૂડી સર્જન કરવા માટે શું કરવું જોઈએ ?

 ૧. આવક  ૨. ઉત્પાદન  ૩. બચત ૪. ખર્ચ

૧૩.નિયોજન ને ઉત્પાદન જગતનો શું ગણવામાં આવે છે ?

 ૧.નેતા ૨. અભિનેતા  ૩. શિક્ષક  ૪.મહારાજ

૧૪.બદલાના અપેક્ષા થી કરવામાં આવતા કાર્યને શું કહેવામાં આવે છે ?

 ૧. શ્રમ  ૨. મૂડી   ૩. સંપતિ ૪. સેવા

૧૫. શ્રમ એ કેવું સાધન ગણી શકાય ?

 ૧. કૃત્રિમ  ૨.જીવંત   ૩.શાશ્વત  ૪. નાશવંત

પ્રશ્ન ૨ નીચેના સવિસ્તર ઉત્તર આપો ......(૧૫)

૧.ઉત્પાદન ખર્ચના મુખ્ય ખ્યાલો જણાવો ?

૨.બજારનો અર્થ જણાવી તેના પ્રકારો જણાવો ?

૩.શ્રમ નો અર્થ સમજાવી શ્રમ ની લાક્ષણિકતા ઓ સમજાવો ?   

 

 

 

 

 

 

વિષય:-AC                                              મૂલ્યાંકન-2                                                      માર્ક-3

ધોરણ-11                                                                                                                                તારીખ:- 6/3/14  

 

**નીચેના વિકલ્પો ના સાચા ઉત્તર આપો ....(૧૫)

૧.ઘાલમાલ કઈ પેટાનોધમાં નોધવામાં આવે છે ?

 ૧.ખરીદ નોધ  ૨. વેચાણ નોધ ૩.રોકડ મેળ  ૪. ખાસ આમ નોધ

૨.યંત્ર નું રોકડે થી વેચાણ કયા  નોધ થશે?

૧ ખરીદાનોધ  ૨ .વેચાણ ૩. રોકડ મેળ  ૪.ખાસ આમનોંધ

૩.ભૂલ સુધારણા નોંધ ક્યા કરવામાં આવે છે?

 ૧.રોકડ મેળ  ૨.લેનાહુડ્ડી ની નોંધ  ૩.કાચું સરવૈયું  ૪.ખાસ આમ નોંધ

૪.વ્યવહાર માં ખાતાવહી ના કેટલા સ્વરૂપ પ્રચલિત છે?

 ૧.બે  ૨.ત્રણ  ૩.ચાર  ૪.પાંચ

૫.જો ખાતાની ઉધાર બાજુ નો સરવાળો વધારે હોય તો કઈ બાકી કહેવાય?

  ૧.ઉધાર બાકી  ૨.જમા બાકી  ૩.સરભર ખાતું   ૪.એકેય નહિ

૬.કાચું સરવૈયું _______________છે.

  ૧.ખાતું  ૨.પત્રક  ૩.મુખ્યાચોપડો  ૪.ગૌણ ચોપડો

૭.કાચું સરવૈયું જુદા જુદા ખાતાઓની _________પર થી તૈયાર કરવામાં આવે છે.

 ૧.નોંધ  ૨.બાજુઓ  ૩.વિગતો  ૪.બકીઓ

૮.કાચું સરવૈયું તૈયાર કરવાથી આડકતરી રીતે કોના પર અંકશ રહે છે.

અ.આવક બ.ખર્ચ્ચ ક.માલિક ડ.કર્મચારી

૯.ચેક નું અડધીયું એ શેનો પુરાવો છે.

 ૧.મળેલ ચેક નો   ૨. બેન્ક માં ભરેલો ચેક   ૩. લખેલ ચેક નો   ૪. એક પણ નહિ

૧૦.આમાં પક્ષ નો  કેશ મેમો રોકડ મેળ માં કઈ બાજુએ નોધાય ?

  ૧. આય બાજુ   ૨. વ્યય બાજુ  ૩. આય અને વ્યય  ૪. વ્યય અને આય બાજુ

૧૧.ખરીદીના કેશ મેમોમાંથી કઈ પેટા નોધ માં નોધ થશે ?

 ૧.સામા પક્ષકાર નો કેડીટ મેમો  ૨. સામા પક્ષકાર નો કેશ મેમો ૩.આપણો ક્રેડીટ મેમો ૪.આપની ઉધારી ફી

૧૨.ભૂલ સુધારણા નોધ ક્યા લખવામાં આવે છે ?

 ૧.રોકડ મેળ માં ૨. બેણીહુડી   ૩. સાચું સરવૈયું  ૪. ખાસ આમ નોધ

૧૩.ઉપાડ ખાતું બંધ કરી ક્યા લઇ જવામાં આવે છે ?

  ૧.ના નું ખાતે  ૨. વેપાર ખાતે   ૩.પાકા સરવૈયા  ૪. મૂડી ખાતા 

૧૪. જો ખાતાની બંને બાજુના સરવાળા સરખા થાય તો ટે ખાતું ..........

 ૧. સરભર ખાતું   ૨. ઉધાર  બાકી ૩. જમા બાકી   ૪. ઉપલક ખાતું

૧૫. બેંકમાં ક્યા સ્વરૂપ ની ખાતા વહી  જોવા મળે છે ?

 ૧.બાંધેલા ચોપડા  ૨. છુટા પાના પધ્ધતિ  ૩. કાર્ડ સ્વરૂપે ૪. એક પણ નહિ

પ્ર-૨ . નીચેના વ્યવહારોની ખાસ આમનોધ લખો ....................(૩)

* રૂ ૫૦૦ નું વીમા પ્રીમિયમ ચેક થી ચૂકવવું

* રૂ ૫૦૦૦ ની હુંડી દેવ આપી

* રૂ ૮૦૦ વ્યાજના મળ્યા

પ્ર-૩ નીચેની વિગતો પરથી કાચું સરવૈયું તૈયાર કરો .......(૫)

* મુ- ૧૯૦૦૦૦ , સામાન્ય અનામત ૨૦૦૦૦ , ઉપાડ-૧૦૦૦૦ મજુરી ૫૦૦ , પગાર ૮૦૦૦ , મકાન ૧૮૦૦૦૦ , 

ગ્રાહકો ૨૦૦૦૦ ખરીદી -૫૦૦૦૦, ડીવીડન્ડ ૧૦૦૦ , વેપારીઓ ૧૮૦૦૦, રોકાણો ૨૧૫૦૦ ,

વેચાણ ૬૧૦૦૦.

પ્ર-૪- નીચેના વ્યવહારો પરથી આમનોધ લખી ખનવણી કરો .....(૭)

૧. રૂ . ૫૦૦૦  રોકડા ૪૦૦૦ નું ફર્નીચર , ૨૦૦૦ નું ધીરજ નીલોન થી ધંધો ચાલુ કર્યો .

૨. રૂ. ૧૫૦૦૦ નો ૧૦% વેપારી વટાવે ખરીદ્ય અડધા નાણા રોકડા ચુકવ્યા .

૩.મનોજ પાસે ૪૦૦૦ રોકડા મળ્યા .

૪. રૂ. ૮૦૦૦ નું  ૧૦% વેપારી વટાવ અને ૫% રોકડ વટાવ માલ ખરીધ્યો.

 

 

વિષય:-સમાજ                                          મૂલ્યાંકન-૪                                          માર્ક-3

ધોરણ-11                                                                                                                 તારીખ:-૫/૩/૧૪   

 

 

પ્ર-૧  એક બે વાક્યમાં ઉત્તર આપો  (૫)

  ૧ સંપૂર્ણ સંઘર્ષ એટલે શું ?

  ૨ પ્રગતિ એટલે શું ?

  ૩ ઉત્ક્રાંતિ એટલે શું ?

  ૪ વર્ણવ્યવસ્થા કોનર કહેવામાં આવે છે ?

  ૫. કાર્ય ને કેવો ખ્યાલ છે ?

પ્ર-૨ સવીસ્થાર ઉત્તર આપો ...(૨૫)

૧. એમિલ દર્ખાઈમાનું એક સમાજશાસ્ત્રી તરીકે મૂલ્યાંકન કરો.

૨. સમાજશાસ્ત્ર અને રાજયશાસ્ત્ર વચ્ચેનો સબંધ સ્પષ્ટ કરો.

૩. મૂડીવાદી સમાજ વ્યવસથાના ટીકાકાર કાર્લ માર્કસ વિશે નોથ લખો.

૪. સગાઇસબંધોનું સ્વરૂપ જણાવી સમજુતી આપો.

૫. પીતૃસ્તાક કુટુંબની સમજુતી આપો.

૬.આત્મસાતીકરણ વિશે ણી ટુંકનોંધ લોખો.

   



No comments:

Post a Comment